Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 30-12-06
 
Besnu - Mumbai
 
 
 
હિન્દુ
બેતાલીસ મેવાડા સુથાર જ્ઞાતિ

Late Chandulal Devchanddas Mistry

ચરાડા નિવાસી હાલ દહિંસર ચંદુલાલ દેવચંદદાસ મિસ્ત્રી (ઉં.વ. ૫૨), તે મંજુલાબેનના પતિ, ગોઝારીયા નિવાસી નટવરલાલ વરવાદાસ મિસ્ત્રીના જમાઈ, બીના મનીષકુમાર મિસ્ત્રી, શિલ્પા અમીતકુમાર મિસ્ત્રી, હીના અને ધર્મેશના પિતાશ્રી,મહેન્દ્રભાઈ, જશીબેન પ્રહલાદજી મિસ્ત્રી અને રંજનબેન નવનીતલાલ મિસ્ત્રીના ભાઈ. મંગળવાર તા. ૨૬-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યા છે. સદગતનું બંને પક્ષનું બેસણું સોમવાર તા. ૧-૧-૦૭ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને જ રાખવામાં આવ્યું હતું. સરનામું : બી-૧૮, અનુજ એપાર્ટમેન્ટ, એચ.વી. રોડ, પરબત નગર, દહિંસર (પૂ.). મુંબઈ-૬૮
 
 
કોળી પટેલ

Late Maniben Manilal Patel

ગામ ધમડાછા નિવાસી (હાલ મલાડ) સ્વ. મણિલાલ બુધાભાઈ પટેલના પત્ની મણિબહેન ઉં.વ. ૯૭ તા. ૨૬-૧૨-૦૬ મંગળવારના રોજ કૈલાસવાસી પામ્યા છે. તે સ્વ. ભીખુભાઈ, સ્વ. સોમાભાઈ, સ્વ. મોહનભાઈ, દયાળજીભાઈ, રમણભાઈ, જીવનભાઈ, ગં. સ્વ. દિવાળીબેન મંજુલાબેનના માતા, તેમની સાદડી સોમવાર તા. ૧-૧-૦૭ના રોજ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. સ્થળ : શ્રી દયાળજી મણિલાલ પટેલ, કમલા પ્રસાદ ચાલ, સ્ટેટ બેન્કની સામે, કુરાર વિલેજ, મલાડ (પૂ.) મુંબઈ-૯૭, સમય ૨ થી ૫, (બન્ને પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.) પુષ્પપાણી ક્રિયા તા. ૬-૧-૦૭ના રોજ ૩-૦૦ થી ૫-૦૦ દરમિયાન રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
કચ્છી કડવા પાટીદાર

Late Gomatiben Mulaji

જીંજાય કચ્છ હાલ કોન (કલ્યાણ) નિવાસી સ્વ. માતાજી ગોમતીબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. પટેલ મુળજી કરસન ધોળુના પત્ની. સ્વ. લાલજી તતા ગોપાલ, મગનલાલના માતા. કાંતીલાલ, રમણિકલાલ, પ્રવિણ, ખીમજીનાં કાકી. સ્વ. શાંતિલાલ તથા ગંગદાસ, અરવિંદ, બિપીન, જીતેન્દ્ર, કમલેશનાં દાદી. ગુરુવાર તા. ૨૮-૧૨-૦૭ના સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૧-૧૨-૦૭ના સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૧-૧૨-૦૭ના ૩ થી ૫, પાટીદાર વાડી, મોહને રોડ, શહાડ (કલ્યાણ) મધ્યે રાખવામાં આવી હતી. નિવાસ - પાટીદાર ટિમ્બહર માર્ટ, કલ્યાણ ભિવંડી રોડ કોન (કલ્યાણ)
 
 
નાઘેર દશા શ્રીમાળી વણિક

Late Jayantilal Harilal Shah

દીવ નિવાસી હાલ માપુટો આફ્રિકા જયંતિલાલ હરીલાલ શાહ (ઉં.વ. ૭૩) તે હિતેન, ભાગ્યેશ તથા ર્ધિમષ્ઠા પ્રકાશભાઈ, દીના જીતુભાઈ, દામીની દેવેન્દ્રભાઈના પિતા સ્વ. ધીરૂજલાલભાઈ, સુભાષભાઈ, ભરતભાઈ તથા પ્રકાશભાઈ, ઉર્મિલાબેન પ્રવિણચંદ્ર, અનંતપ્રભાબેન પ્રાણલાલ, હીરાબેન વાડીભાઈ, હંસાબેન જીતુભાઈ, કીર્તિબેન વિનોદચંદ્રના ભાઈ તથા ઉનાવાળા સ્વ. છગનલાલ વલ્લભજીના જમાઈ ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ સાંજે ૫ થી ૬ રાખવામાં આવી હતી. સ્થળ : બાલ્કનજીબારી, રાજાવાડી ગાર્ડન પાસે, ઘાટકોપર (પૂ.) મુંબઈ.
 
 
હિન્દુ વણકર

Late Khimaji Jesa Rathod

ગામ ખાખરીયા હાલના મુંબઈના રહેવાસી ખીમજી જેસા રાઠોડ (ઉં.વ. ૭૮) તા. ૨૫-૧૨-૦૬ના રામચરણ પામ્યા છે. તેઓ પીઠીબેનના પતિ. મીઠાલાલ જેસા રાઠોડના નાનાભાઈ, ગોરીબેનના દિયર. મંજુલાબેન, રતનબેન, દિનેશ, નરેશ, જીતેન્દ્રના પિતા. દીનાબેન, માધુરી, નયના તથા કોડીદાસ સવજી પરમારના સસરા, હેતલ, વનિતા, કુંજલ, નિધી મીતના દાદા. તેમના બારમાની વિધી તા. ૩૧-૧૨-૦૬ના રવિવારે સાંજે ૫ કલાકે રાખવામાં આવી હતી. સ્થળ : ૨-૧૩, મહાત્મા કાટેજ, શાંતિનગર, સાને ગુરુજી માર્ગ, મુંબઈ-૧૧
 
 
ગામડીયા દરજી

Late Lalitaben Bhagvandas Vapivala

સ્વ. ભગવાનદાસ ડાહ્યાભાઈ વાપીવાલાના પત્ની લલીતાબેન ભગવાનદાસ વાપીવાલા, ઉં.વ. ૯૮ તે સ્વ. ઈશ્વરલાલ, રમેશભાઈ, સ્વ. પદમાબેન, પુષ્પાબેન, હેમલતાબેન, સુશીલાબેનના માતા. પુષ્પાબેન, ઉર્મિલાબેન, શાંતીલાલ, દામોદર, કેશવલાલ અને રમેશલાલના સાસુ. સંદીપ, મનિષા, સતીષ, વિશાલ, રાજેશના દાદી, મમતા, મનિષા, ચૈતાલી અને મહેશકુમારના દાદી સાસુ. નિમેષ, દર્શનેષ, હીરલ, રુદ્રના પરદાદી તે રવિવાર તા. ૨૪-૧૨-૦૬ના દેવલોક પામ્યા છે. એમનું છેલ્લુ બેસણું ગુરુવાર તા. ૪-૧-૦૭ના રોજ સમય ૪ થી ૬ રાખવામાં આવ્યું હતું. સ્થળ : ઈ-૪૧૭, બિલ્ડીંગ-૫, રામરહીમનગર, એવરશાઈન વસઈ (પૂર્વ)
 
 
વિશા સોરઠીયા વણિક

Late Binduben Shirishbhai Shah

કાસાંબડવાળાં કાંતીલાલ પરશોત્તમ શાહના પુત્રવધુ. બિંદુબેન (ઉં.વ. ૫૪) તે શિરિષભાઈના પત્ની. મહેન્દ્ર ગોપાલજીના બેન. મુકેશભાઈ તથા દક્ષાબેન મુકુંદરાયના ભાભી. નહુશના માતા. મેઘનાના સાસુ તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ને શનિવારના તેમના નિવાસસ્થાને સાંજના ૫ થી ૭માં રાખવામાં આવી હતી. શિરિષ કાંતિલાલ શાહ વિનીત એપાર્ટમેન્ટ, મજીઠીયા નગર, એસ.વી. રોડ, કાંદિવલી (વે.)
 
 
હાલાઈ લોહાણા

Late Indravadan (Tipu) Keshavji (Bababhai)

ઈન્દ્રવદન (ટીપુ) (ઉં.વ. ૪૭) તે સ્વ. જયાબેન તથા સ્વ. કેશવજી (બાબાભાઈ) કરસનદાસ ઠક્કરના પુત્ર શારદાબેનના પતિ. માનસીના પિતા. જયંત, પંકજ અને નયના હરિશ કક્કડના નાનાભાઈ રોહિતભાઈ છગનભાઈ સોલંકીના જમાઈ તા. ૨૮-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ના શનિવારે સાંજે ૫ થી ૭ રાખવામાં આવી હતી. સરનામું ૩૦/૫૦૧, એકતા બિલ્ડિંગ જૈન દેરાસર સામે, ન્યુ સિધ્ધાર્થ નગર રોડ નં. ૧૬, ગોરેગામ (પશ્ચિમ) મધ્યે રાખવામાં આવી હતી.
 
 
કચ્છી લોહાણા

Late Pravin Liladhar Ganatra

સ્વ. લીલાવતીબેન લીલાધછર વિશ્રામ ગણાત્રા કચ્છ ગામ તેરાવાલાના વચેટ પુત્ર પ્રવિણ (ઉં.વ. ૫૪) તે જયશ્રી જીતેન્દ્રના દિયર. દક્ષા પ્રમોદના જેઠ. તે રજનીઅરવિંદ ઠક્કર અને પ્રેમિલા હરેશ મજેઠીઆના નાનાભાઈ, મિલીંદ, રાજ અને શીતલ નયનભાઈ ગોરના કાકા. સ્વર્ગવાસ ગુરુવાર તા. ૨૮-૧૨ના થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સ્વામિનારાયણ મંદિર, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (વેસ્ટ) મધ્યે શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના સાંજના ૪ થી ૬ દરમિયાન રાખવામાં આવેલ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ : જીતેન્દ્ર લીલાધર ગણાત્રા, ૨૦૩, કૃષ્ણ નિવાસ, રતનબાઈ કમ્પાઉન્ડ, મુલુંડ ચેકનાકા.
 
 
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

Late Girishbhai Rameshchandra

અમરેલી નિવાસી હાલ મુંબઈ સ્વ. દમયંતી રમેશચંદ્ર નિર્મલના પુત્ર ગિરીશભાઈ ઉ.વ. ૩૭ તે રતિલાલ તથા ઠાકોરદાલસ જીવરાજ નિર્મળના ભત્રીજા તથા રામજીભાઈ અને અનિલભાઈ ગરાછના ભાણેજ તા. ૨૮-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા - લૌકિક વહેવાર બંધ છે. સ્થળ : ગાયવાલા ચાલ, પારસીવાડી, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ
 
 
વિસનગર નાગર

Late Ochhavlal Balvantray Pandit

મુંબઈ નિવાસી ઓચ્છવલાલ બળવંતરાય પંડિત ઉં.વ. ૮૮ તે શાંતાબેનના પતિ, અશોકભાઈ, ભરતભાઈ, ઉષાબેનના પિતા, માલવિકાબેન, અંજુબેન, યલેશકુમારના સસરા, આનંદ, હેમાંગ, સ્નેહા, પૂનમ, ક્લ્પેશના દાદાજી, બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ શનિવારે સાંજે ૫ થી ૭ ઘાટકોપર બ્રાહ્મણ સમાજવાડી રામજી આસર સ્કુલ સામે જોષીલેન, ઘાટકોપર - પૂર્વ ખાતે રાખવામાં આવી હતી.
 
 
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

Late. Kantaben Jethalal Bosamiya

જેતપુર નિવાસી હાલ અમદાવાદ સ્વ. જેઠાલાલ પ્રમજી બોસમીયાના ધર્મપત્ની કાંતાબેન ઉં.વ. ૮૧ અમદાવાદ મુકામે તા. ૨૭-૧૨-૦૬ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુરાય પ્રમજી, હરીલાલ પ્રેમજી, જમનાદાસ પ્રેમજીના નાના ભાઈના ધર્મપત્ની તે નટવરલાલ, ચંદુલાલ, જવાહર, જયેન્દ્રના કાકી તે હેમુ, જયશ્રી રેખા, સાધનાના માતૃશ્રી તે ઉકાભાઈ મુળજીભાઈની દિકરી તેમનું બેસણું તા. ૩૦-૧૨-૦૬ સાંજે ૪ થી ૬ રાખવામાં આવી હતી. સ્થળ : જયેન્દ્ર હરીલાલ બોસમીયા, કૈલાસ ધારા ૪, નંબર ૬૦ ફૂટ રોડ, મહારાષ્ટ્ર બેન્કની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૭૭
 
 
દશા સોરઠિયા વણિક

Late Hansaben Chandulal Vasani

કંયસરવાળા હાલ અંધેરી સ્વ. ચંદુલાલ કલ્યાણજી વસાણીની પુત્રી કું. હંસાબેન તે હિંમતભાઈ, દિપકભાઈ (ડીકુ) ભારતીબેન, પ્રીતીબેન પ્રકાશચંદ્ર ગાંધીના બેન તે સ્વ. અમૃતલાલ, સ્વ. મુનીલાલ તથાસ્વ. બળવંતરાય કલ્યાણજી વસાણીની ભત્રીજી તે સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જેઠાભાઈ હરજીવનદાસ તથા અનંતરાય હરગોવિંદદાસ ગાંધીની ભાણેજ તે ભાવનાબહેન તથા જસ્મીના બહેનના નણંદ તે જમ, વિજમના ફઈબા, તે ગુરૂવાર તા. ૨૮-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજના સમય ૪-૩૦ થી ૬-૩૦ રાખવામાં આવી હતી. સ્થળ : ચતવાણી બાગ, ૭, ગોખલે રોડ, વિલે પાર્લા (ઈ), મુંબઈ-૫૭
 
 
લુહાર સુતાર

Late Dhirubhai Vashrambhai

ચિંતળવાળા હાલ ઘાટકોપર વશરમભાઈ ત્રીકમભાઈના પુત્ર ધીરૂભાઈ ઉં.વ. ૭૦ તે તા. ૨૯-૧૨-૦૬ને શુક્રવાર અમરેલી મુકામે રાચરણ પામ્યા છે. તે સ્વ. મડનભાઈ સ્વ. પ્રભુભાઈ, સ્વ. મગનભાઈ, લીલીબેન ત્રીભુવનભાઈ ડોડીયા, જયાબેન ભગવાનજીભાઈ મકવાણા, ભાનુબેન પ્રવિણભાઈ પરમારના ભાઈ તે વિનુભાઈ તથા સુરેશભાઈ, ઈન્દુબેન, અરૂણાબેન, શોનાબેન, હર્ષાબેન, શિલાબેનનાપિતાતે દિલીપભાઈ, શરદભાઈ, રમેશભાઈના કાકા તથા ભાવેશભાઈ, મહેશભાઈના દાદા તે સાવરકુંડલાવાળા સ્વ. મેઘજીભાઈ તથા જેવરભાઈ, દયાળભાઈ, છગનભાઈ, છગનભાઈ ચુડાસમા ભાણેજ તેમની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખવામાં આવી હતી. સ્થળ : દિલીપભાઈ મકનભાઈ કાહેતીયા, ચિરાગનગર, એળ.બી.એસ. માર્ગસ, અત્યાપાર્ક, (વીગ-૬૦૪) પીપેશ્વર મંદિરની બાજુમાં, ઘાટકોર (વેસ્ટ)
 
 
દશા સોરઠિયા વણિક

Late Amrutlal Mohanlal Parekh

મેંદરડા નિવાસી હાલ ઘાટકોપર (મુંબઈ) સ્વ. મોહનલાલ વિઠ્ઠલદાસ પારેખના જેષ્ઠ પુત્ર અમૃતલાલ ઉં.વ. ૬૮ તે ભારતીબેન (વસુમતિ)ના પતિ, ભાવેશ, કલ્પેશ, આરતીના પિતા, પ્રવિણભાઈ, રમેશભાઈ, ભાનુબેન, મધુબેન, ભદ્રાબેનના મોટાભાઈ તથા મુકુંદભાઈ, નિરંજનભાઈ, દિલીપભાઈ, દેવેન્દ્રભાઈ, જયશ્રીબેનના બનેવી અને ભાવના, અશોકકુમારના સસરા ગુરૂવાર તા. ૨૮-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજના ૪-૦૦ થી ૬-૦૦ શિવાજી હોલ, કામાલેન, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬માં રાખવામાં આવી હતી. (લૌકિક પ્રથા બંધ છે.)
 
 
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ

Late Chandrakant (Urfe Madhubhai) Revashankar Maheta

ત્રાપજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. વિજ્યાલક્ષ્મી અને સ્વ. રેવાશંકર મહેતાના પુત્ર ચંદ્રકાંત (ઉર્ફે મધુભાઈ) ઉ.વ. ૭૬ તા. ૨૮-૧૨-૦૬નારોજ અક્ષરવાસી થયેલ છે. તે મહીન્દ્રાબેનના પતિ, સ્વ. ધનપ્રસાદ, સ્વ. હરીવદન, અનસુયાબેન, બાળાબેન અને સ્વ. મંજુલાબેનના ભાઈ ફોર્ટ સોનગઢ નિવાસી કિશોર છગનલાલ દવેના બનેવી, પ્રદીપ, ધર્મેન્દ્ર, મનોજ અને દર્શના મહેશકુમાર ભટ્ટના પિતા હર્ષા, મૃદુલા, માધવી અને મહેશકુમારના સસરા તેમની પ્રાર્થનાસભા ઠઠ્ઠાઈ બાટીયા મહાજનવાડી, શંકરલેન, કાંદિવલી (વેસ્ટ), ખાતે શનીવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજે ૪ થી ૬ વાગે રાખવામાં આવી હતી.
 
 
કપોળ

Late Ramniklal Harilal Sheth

સ્વ. રમણીકલાલ હરીલાલ શેઠ ઉં.વ. ૬૯ (રાલડીવાળા હાલ અમદાવાદ) તે જશુબેનના પતિ, બાપુલાલભાઈ, મનસુખભાઈ, મંછાબેન, પ્રભાબેન, ચંપાબેન, પુષ્પાબેનના ભાઈ, પ્રદિપ, હીના શેઠ, અમિત-દીપા શેઠ, જાગૃતિ-અજય દોશી, વર્ષા-અશોક મહેતાના પિતા, સસુર પક્ષે બાબરીયાધાર વાળા મણિલાલ અંદરજી પારેખના જમાઈ, મોસાળપક્ષે ચત્રભૂજ ગીરધર કલંધરના ભાણેજ તા. ૨૫-૧૨-૦૬ના સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૧-૧૨-૦૬ને રવિવાર સાંજના ૪ થી ૬ રાખવામાં આવી હતી. સ્થળ : એમ. કે. હાઈસ્કુલ, ડીબેઢ હોલ, ફેક્ટરીલેન, જાંબલી ગલીની સામે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨
 
 
હાલાઈ લોહાણા

Late Khimaji Nanji Vadera

કરાંચીવાલા સ્વ. નાનજી મોરારજી વડેરાના પુત્ર એડવોકેટ ખીમજી નાનજી વડેરા ઉં.વ. ૮૨ તે ક્રિષ્નાબેનના પતિ, તે બટુક, મહેશ સ્વ. રાજેશના પિતાશ્રી તે સ્વ. નૌતમલાલ, સ્વ. લલિતકુમાર, અને વસંતકુમારના ભાઈ, તે સ્વ. ગીરધરલાલ વીરજી ગણાત્રાના જમાઈ, તે દિનતા બટુક વડેરાના સસરા તે સ્વ. ૨૮-૧૨-૦૬ના રોજ ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૦-૧૨-૦૬ના રોજ શનિવારે રાખવામાં આવી હતી. સભા અને રહેઠાણ ડી-૩, રૂમ નં. ૪, ભાદરણનગર, મલાડ વેસ્ટ, મુંબઈ-૬૪, પ્રાર્થના સમય : ૪-૩૦ થી ૬-૩૦ સાંજના.
 
 
વિસા સોરઠિયા વણિક

Late Ashok Liladhar Shah

યવતમાલવાળા મુળગામ ભાયાવદર હાલ ઘાટકોપર તે સ્વ. લીલાધર પોપટલાલ શાહના સુપુત્ર અશોક ઉં.વ. ૪૮ તે ઈલાના પતિ તે સ્વ. ગવાનદાસ પોપટલાલ શાહના ભત્રીજા તે અ.સૌ. હંસા, પન્ના, પ્રતિભા, જ્રયોતિ તથા સ્વ. લીનાના ભાઈ, કુતીયાણાવાળા સ્વ. વૃજલાલ પરશોત્તમના જમાઈ બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. (ચક્ષુદાન કરેલ છે) લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ : ડી-૧૬, કક્કડ એસ્ટેટ, રાજાવાડી,ઘાટકોપર (ઈ) મુંબઈ-૭૧
 
 
કચ્છી લોહાણા

Late Prabhavantiben Dungarshi Davda

ગામ મોટાભાડીયાના ડુંગરશી વાલજી દાવડાના પત્ની પ્રભાવંતીબેન ઉં.વ. ૭૨ તે સ્વ. ખીમજી ટોકરશી દનાણી ગામ વરાડીયાવાલાની પુત્રી તે ડૉ. મહેશ, અ.સૌ. શીલાબેન જગદીશ કતીરા, પ્રફુલાબેન ચારૂદત્ત વિશ્વાસરાવ, ઈન્દીરાબેન અજય જોશી તથા કલ્પનાબેનના માતૃશ્રી તે મણીબેન મુલરાજ વોરાણી અને નિર્મલાબેન ્ષ્મીકાન્ત ઠક્કરના ભાભી, ચંદાબેનના સાસુ, અને ચિં. હર્ષના દાદીમા તે ગુરૂવાર તા. ૨૮-૧૨-૦૬નારોજ મુલુંડ મુંબઈ મધ્યે રામશરણ પામેલ છે. તેમની બન્નેપક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના સાંજે ૫ થી ૭ દરમ્યાન શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી પવાણી હોલ, મહાજનવાડી, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વે), મુંબઈ-૮૦ મધ્યે રાખવામાં આવી હતી. બહેનોએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ : ૧૮, હીરા સદન, બીજે માળે, રામ રતન ત્રિવેદી માર્ગ, મુલુંડ (વે), મુંબઈ-૮૦
 
 
કચ્છી ભાનુશાલી

Ganga Swaroop Ranbai Keshavji Bhadra

ભા. સ્વ. વાલજી કેશવજી ભદ્રા ગામ રામપર (અબડા) વાલાના ધર્મપત્ની ગં. સ્વ. રાણબાઈ વાલજીભદ્રા ઉં.વ. ૮૦ તા. ૨૦-૧૨-૦૬ ગુરૂવારના રોજે દમણ મધ્યે રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થના પુત્ર સ્વ. શંભુરામ વાલજી પૌત્ર, માવજી શંભુરામ, ભત્રીજા નરસી જેઠાલાલ, સ્વ. લક્ષ્મીદાસ, ઉમરસી દેવકરણ, સ્વ. ચત્રભોજ નારાણ, વેલજી જીવરામ માવિત્ર પક્ષે દેવજી જેઠાલાલ ગજરા બાલાપર તથા સમસ્ત ભદ્રા પરીવાર તરફથી તા. ૩૦-૧૨-૦૬ સમય ૫ થી ૭ નીચના સરનામે રાખવામાં આવી હતી. સ્થળ : ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૪, અસલપા નલીયા વાલા હોલ, કમલકુંજ સોસાયટી.
 
 
કપોળ

Late Manmohandas Parshottamdas Vora

જાફરાબાદવાળા મનમોહનદાસ પરશોત્તમદાસ વોરા ઉં.વ. ૮૩ તે સ્વ. પ્રભાવતી અને સ્વ. પરશોત્તમદાસ જમનાદાસ રામજીના પુત્ર ઈલાના પતિ, જયા, દામોદરદાસ, મધુરી, ત્રિકમદાસ, ચંદ્રવદન અને સ્વ. જ્રયોત્સના ભાઈ સ્વ. પરશોત્તમદાસ ઈશ્વરદાસ શેઠના અને સ્વ. તારામતીના જમાઈ સ્વ. રતિલાલ હરીદાસ મહેતા અને સ્વ. દુર્લભદાસ હરીદાસ મહેતાના ભાણેજ તથા કિશોરભાઈ વ. ગોરડિયાના સાળા અને સ્વ. અંજના, ભારતી, સ્વ. મિનાક્ષીના જેઠ, ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. એમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના સાંજે ૫ થી ૭ના સમયે રાખવામાં આવી હતી. સ્થળ : મહિલા વિકાસ મંડળ હોલ, ક્વીન્સ બેરેક નં. ૧, જનરલ જગન્નાથ ભોસલે માર્ગ, સચિવાલયની પાસે, વાય. બી. ચવ્હાણ, ઓડિટોરિયમની સામે, મુંબઈ-૨૧
 
 
મોઢ પોરેચા વણિક

Ganga Swaroop Chandanben Rasiklal Thar

ગં.સ્વ. ચંદનબેન રસિકલાલ ઠાર ઉં.વ. ૭૮ તે સ્વ. રસિકલાલ લાલજી ઠારના ધર્મપત્ની તે બેન કલ્પના, અ.સૌ. કામિની ધનંજય શાહ, રાગિની કશ્યમ મારફતિયા, નુતન યોગેશ જાનીના માતૃશ્રી તે સ્વ. પદમાવતી કલ્યાણદાસ ઠારના દેરાણી તે સ્વ. અમીદાસ ગોરધનદાસ દામાણીના પુત્રી અમેરીકા મુકામે તા. ૨૭-૧૨-૦૬ના દિવસે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
 
 
બાલાસિનોર દશાનિમા વણિક

Late Kokilaben Kantilal Kadakia

કોકીલાબેન ઉં.વ. ૬૭ તે શશીકાન્ત પત્ની કાન્તીલાલ ચંદુલાલ કડકીઆના પુત્રવધુ, સપના અને હેતલના માતુશ્રી, જીગ્નેશકુમારના સાસુ, ધારિણી અને યશના નાનીમા સ્વ. કોદરલાલ ઝવેરદાસ પરીખના પુત્રી તા. ૨૬-૧૨-૦૬ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ને શનિવાર સાંજે ૫-૩૦ થી ૭-૦૦ સેવા સદન, ગામ દેવી ટેલીફોન એક્ષચેન્જની સામે, નાના ચોક, મુંબઈ-૭ મધ્યે રાખી છે. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સ્થળ : ૭૦૨, પારીજાત બિલ્ડિંગ, લલ્લુભાઈ પાર્ક રોડ, એક્ષટેન્શન,વિલે પારલે, મુંબઈ-૫૬.
 
 
કચ્છી લોહાણા

Late Satyajeet Prabhudas (Prabhuji) Thakkar

સ્વ. શકુંતલા તથા સ્વ. પ્રભુદાસ (પ્રભુજીમસ્તરામ) હીરજી ઠક્કર વાંકુવાલાના જ્રયેષ્ઠ પુત્ર સત્યજીત ઉં.વ. ૪૨ તે ઋષીના પિતાશ્રી, નીપમ ચેતન ઉનાડકાર, રાજેષના મોટાભાઈ, નિર્માણના કાકા, રૂપલના જેઠ, સ્વ. રતનસી દામજી, કોઠારી રોહા (સુમરી) વાળાના દોહિત્ર ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના શ્રી રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
 
 
આતરસુંબા દશા શ્રીમાળી વણિક

Late Chandramaniben Jivanlal Shah

ઘાટકોપર નિવાસી સ્વ. જીવણલાલ મગનલાલ શાહના પત્ની ચંદ્રમણીબહેન ઉં.વ. ૭૬ તે તા. ૨૭-૧૨-૦૬ને બુધવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ હરીશભાઈ, ચેતનભાઈ, મુકેશભાઈ તથા જ્રયોત્સનાબેનના માતા અને નિતિનકુમાર, રચના, ભાવના અને સ્મિતના સાસુ તથા શાલિન, ધ્યાન, નિયતિ, ચાર્મી, દિશા, પાર્થ, ભુમીકાના દાદી, સમીર અને અમીના નાની, તેમની પ્રાર્થના સભા તા. ૩૦-૧૨-૦૬ને શનિવારે સાંજે ૪-૩૦ થી ૬ વચ્ચે રાખવામાં આવી હતી. સ્થળ : શ્રી સ્વામીનારાયણ મંદિર, સરીતા પાર્ક, ૯૦ ફુટ રોડ, ગારોડીયા, ઘાટકોપર (ઈ)
 
 
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ

Ganga Swaroop Ramalaxmi V. Jani

ગં. સ્વ. રમાલક્ષ્મી વી. જાની સ્વ. ડૉ. વિનાયકરાવ જ્રયેષ્ઠારામ જાનીના પત્ની તથા હરિ સ્મિતા, અ.સૌ. અર્ચના અને પ્રીતિદાના માતા સુરેશભાઈ વી. પાઠક ભરતભાઈ ચંદ્રશેખર દવેનાં સાસુ પ્રફુલ્લભાઈ દવે અને સ્વ. ચંદ્રકાંતભાઈ દવેના બેન તથા સ્વ. હિરાલક્ષ્મી વિષ્ણુ પ્રસાદ ભટ્ટના બેનનો કૈલાસવાસ તા. ૨૭-૧૨-૦૬ના રોજ થયા છે.
 
 
કપોળ

Late Jayantilal Vachchhrajbhai Parekh

સાવરકુંડલાવાળા સ્વ. વચ્છરાજભાઈ જીવાભાઈ પારેખ તથા સ્વ. ભાગીરથીબેન વચ્છરાજભાઈ પારેખના સુપુત્ર જયંતિલાલ વચ્છરાજ પારેખ કલાનિકેતનવાળા ઉં.વ. ૮૪ તે કાંતાબેનના પતિ તથા અશોક, રાજેશ, અરૂણા રમેશ મોદી, નયના પ્રબોધ ગોરડીયા, ઈલા જયંત મહેતા, કલ્પના અક્ષય કાણકીયાના પિતાશ્રી હેમા તથા રાજુલના સસરા, સ્વ. વેણીભાઈ, ચંપકભાઈ, હર્ષદભાઈ, સ્વ. કળાબેન શાંતિલાલ મહેતા, ગં. સ્વ. ભાનુબેન મુળજીભાઈ પારેખ, સ્વ. નિર્મળાબેન નગીનદાસ શેઠના બાઈ તથા મહુવાવાળા બાલુભાઈ મુળજીભાઈ ગોરડીયાના જમાઈ બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના રોજ અક્ષર નિવાસી પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૦-૧૨-૦૬ સાંજે ૪ થી ૬.૩૦ કલાકે પ્રાર્થના સભા બિરલા માતુશ્રી સભાગૃહ, બોમ્બે હોસ્પિટલ પાસે, (મરીન લાઈન્સ), ચર્ચગેટ, મુંબઈ. ઘરનું સરનામું : ૯૦, નીતા પહેલે માળે, એફ રોડ, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨
 
 
જૈન
દશા ઓસવાલ મારવાડ જૈન

Late Bhavarlal Genmalji Talesha Solanki

બીસલપુર નિવાસી (હાલ ડુંગરી) શા. ભંવરલાલ ગેનમલજી તલેશા સોલંકી (ઉં.વ. ૫૮) તે લીલાબેનના પતિ. રાકેશ, વિજય, ધર્મેશ, સત્યમના પિતા, કંચન, સવિતા, મહેન્દ્રના સસરા. તેજસ, જેનિલ, કુંશાક, નીલના દાદા, નેમિચંદ, પ્રકાશ દિનેશ વિનોદ, દેવીબેન, ફેન્સીબેન, પુષ્પાબેનના ભાઈ ખીંવાદી નિવાસી સ્વ. ફૂટરમલ, ભંવરલાલ, અમરતીબેનના બનેવી. તા. ૨૮-૧૨-૦૬ને ગુરુવારના દિને અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ને શનિવારનાદિને ગોડવાલ, ઓસવાલ હાઉસ, ૧લે માળે, ૨જી પાંજરા પોળ લેન, ગુલાલવાડી મધ્યે ૧ થી ૩માં રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
 
 
ઘોઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન

Late Pushpaben (Paduben) Jayantilal Khokhani (Maheta)

મહુવા નિવાસી હાલ કાંદીવલી જયંતિલાલ મોહનલાલ ખોખાણી (મહેતા)ના પત્ની પુષ્પાબેન (પદુબેન) (ઉં.વ. ૭૨) તે નરેન્દ્ર તથા લતા રાજેશ બોટાદરાના માતા. તે લીનાબેનના સાસુ. તે સ્વ. પાનાચંદ, સ્વ. દલપતરાય, સ્વ. બાબુલાલ, સ્વ. વેણીલાલ, સ્વ. અંજવાળીબેન તથા ગં. સ્વ. શાંતાબેનના નાનાભાઈની પત્ની. તે સ્વ. છબીલદાસ, પ્રતાપરાય, ધીરુભાઈ, સ્વ. સુરેશભાઈ મહેન્દ્રભાઈ, રશ્મીભાઈ, ઉર્મિલભાઈ તથા રમાબેનના બેન. મોસાળ પક્ષ સ્વ. નગીનદાસ શેઠની ભાણેજ બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના અરિહંતશરણ પામેલ છે. તેની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૦૬ને શનિવાર સાંજે ૩.૩૦ થી ૫ કલાકે રાખવામાંઆવી હતી. સ્થળ : વર્ધમાન સ્થા. જૈન સંઘ ડાયમંડ સિનેમા સામે એલ. ટી. રોડ બોરીવલી (વે.) મુંબઈ-૯૨. નિવાસ સ્થાન : ૯, શ્રધ્ધા કસ્તુરબા રોડ કાંદીવલી વેસ્ટ મું. ૬૭.
 
 
મારવાડ ઓસવાલ જૈન

Late Madanraj Chhajed Shah

પાલી-મારવાડ (માલગઢ) નિવાસી શા. મોહનરાજ પુખરાજજી છાજેડના સુપુત્ર, સોહનરાજ, સુકનરાજ, પારસમલના ભત્રીજા, અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, શરત, શાંતીલાલના મોટાભાઈ, ભુપેન્દ્ર તથા જીતેન્દ્રના પિતાશ્રી જશ અને દક્ષના દાદાજી શા. મદનરાજ છાજેડનું દુઃખદ અવસાન શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના રોજ મુંબઈમાં થયેલ છે. તેમનું ઉઠમણું શનિવાર તા. ૩૦-૧૨-૦૬નારોજ ૧૧ થી ૪ કલાકે નિવાસસ્થાને રાખવામાં આવી હતી. સ્થળ : શિલ્પા બિલ્ડીંગ, બ્લુચીપની બાજુમાં, જુહુ ગલી, અંધેરી (પશ્ચિમ) મુંબઈ-૫૮, સાસરા પક્ષ : મોકલસર (રાજ) નિવાસી શા. દલીચંદજી બાબુલાલજી પાલરેચા.
 
 
મારવાડના વીશા પોરવાલ જૈન

Late Hanjaben Bharmalji Biravat

ગામ બાલી (રાજ.) વાલા શા. સ્વ. ભબુતમલજી, સ્વ. પ્રેમચંદજી, લાલચંદજીના ભાભી મોહનલાલ, શાંતિલાલ, ચંપાલાલના માતોશ્રી જીતેન્દ્ર, સંજય, વિક્રમ, અમીત, શૈલેષ,પીંકી, ઈશનાદાદીજી તે સ્વ. ભરમલજી મૂલચંદજી બીરાવતના પત્ની શા. હંજાબેન ઉં.વ. ૭૬નું અવસાન શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના દિવસે મુંબઈમાં થયું છે. તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ દિવસે સવારે ૧ થી ૩ સુધી સ્થળ : શા. ક્ષેત્રપાલ અતિથિ વન, નવી વાડી, ઠાકુરદ્વાર, ચીરાબજાર, મુંબઈ-૨ પિયર પક્ષ લુડગાવા નિવાસી સ્વ. હીરાચંદજી પ્રતાપજીના પુત્રી.
 
 
મારવાડના દશા ઓસવાલ જૈન

Late Bhavarlal Gegmalji Shah

ગામ બીસલ (રાજ.) હાલ ડોંગરીવાલા શા. ભંવરલાલ ગેનમલજી તલેશા સોલંકી તે લીલાપબેનના પતિ રાકેશ, વિજય, ધર્મેશ, સન્યમના તિાશ્રી કંચન, સવિતા, મહેન્દ્રના સસરા. તેજશ, જેનિલ, કુશાંક, નલિન દાદા આયુષ, ઉર્બીના નાના નેમીચંદ પ્રકાશ, દિનેશ તિતોટ દબીબ ફેન્સીના બહેન, પુષ્પાબહેનના ભાઈ શા. બંવરલાલ ગેગમલજી ઉં.વ. ૫૮નું અવસાન ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના દિવસે મુંબઈમાં થયું છે. પ્રાર્થના સભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના દિવસે સવારે ૧ થી ૩ સુધી