|
| |
| |
| |
|
| |
હિન્દુ
કોળી પટેલ
Late Jamnaben Amrutbhai Patel
ગામ ખરસાડ નિવાસી ઓરીફળિયું હાલ માલાડ નિવાસી જમનાબેન અમૃતભાઈ પટેલ (ઉ.વ. ૫૬) મંગળવાર તા. ૧૯-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યાં છે. તે સ્વ. અમૃતભાઈ મણિલાલનાં પત્ની તે જયાબેન, અરુણાબેન, મીનાબેન, ચંપાબેનનાં માતા. તે ચીમનભાઈ જીતુભાઈ, ભુપેન્દ્રભાઈ, કિર્તીભાઈનાં સાસુ, તેમનું બેસણું શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના રોજ ૨ થી ૫ સાસરા પક્ષ-પિયર પક્ષ સાથે રાખવામાં આવ્યું હતું. પુસ્પાણી શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના બપોરે ૩ થી ૫. સ્થળ : રૂમ નં. ૨૨, બીજે માળે બી વિંગ, સાઈ સમર્થ કો-ઓપરેટિવ સોસાયટી, નિયર પારીજા બિલ્ડિંગ, ચોલી બંદર, લિંક રોડ, માલાડ (વેસ્ટ) ખાતે રાખેલ હતું. લૌકિક રિવાજ બંધ છે. |
| |
|
| |
હિન્દુ-મેઘવાળ
Late Devajibhai Mavjibhai Gohil
ગામ સાગાવદરના દેવજીભાઈ માવજીભાઈ ગોહિલ (ઉ.વ. ૫૩) તા. ૧૭-૧૨-૦૬ના રામશરણ પામ્યા છે. તે રૂડીબેન માવજીભાઈ ગોહિલના પુત્ર, મણીબેનના પતિ, અરવિંદભાઈના સસરા, મોંઘીબેન, ઈન્દુબેન, મણીબેનના ભાઈ, મીનાબેન, શૈલેષભાઈ લીલાબેનના પિતા બારમું તા. ૨૩-૧૨-૦૬ના શનિવારે સાંજે ૫ વાગે, માટુંગા મેઘવાડી ચાલ, ટી.એચ. કટારીયા માર્ગ, મુંબઈ-૧૯માં રાખવામાં આવ્યું હતું. |
| |
|
| |
કચ્છી કડવા પાટીદાર
Late Jashodben Bhimjibhai Senghani
ગામ દરશડી (હાલ ઘાટકોપર) જશોદાબેન (ઉ.વ. ૮૫) તે તા. ૨૦-૧૨-૦૬ બુધવારે રામશરણ પામ્યા છે. તે ભીમજી રતનશી સેંઘાણીના પત્ની, સ્વ. કરશન નથુ ધોળુ (ચકાર કોટડાવાળાની દિકરી), સ્વ. વસંતભાઈ ડાઈબેન, જયાબેનના માત નર્મદાબેન, કરમશીભાઈ, જેન્તિલાલના સાસુ, આરતીના દાદી પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારે ૪ થી ૫.૩૦ રાખેલ હતું. સ્થળ : વિક્રમ એપાર્ટમેન્ટ એફ વિંગ, ન્યુ માણેકલાલ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬ |
| |
|
| |
કચ્છી ભાનુશાલી
Late Rakesh Surendra Katariya
ભા. સુરેન્દ્ર હંસરાજ કટારીયા (પટેલ) કચ્છ ગામ બીટ્ટાના સુપુત્ર ચી. રાકેશ (ઉ.વ. ૨૫) તા. ૨૦-૧૨-૦૬ના મુંબઈ મધ્યે રામશરણ પામમયા છે. પ્રાર્થના તેમના માવીત્ર સ્વ. જેઠાભાઈ, સ્વ. સુંદરજી, સ્વ. ગીરધરલાલ કલ્યાણજી, કાકા શાંતિલાલ હંસરાજ, મોસાળ પક્ષે ચત્રભુજ લધારામ ગદજરા પરજાઉ તરફથી શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ના રાખવામાં આળી હતી. સ્થળ : ભાનુશાલી વાડી, ઈષા મંડપ હોલ, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૭૭ સમય ૫ થી ૭ (લૌકિક વ્યવહાર બંધ છે.) |
| |
|
| |
કપોળ
Late Pravinchandra Balkrushna Doshi
સિહોરવાળા સ્વ. બાળકૃષ્ણ ચત્રભુજ દોશીના પુત્ર પ્રવિણચંદ્ર (ઠાકોરભાઈ) (ઉ.વ. ૭૫) તે ભાનુમતીના પતિ, મોહિની (મીતા) સૈલેન મહેતા, તૃપ્તિ જયંત મહેતા, સમીરના પિતા, સ્વ. નવનીતભાઈ, નટુભાઈ, ચંદ્રકાંત, નલિનભાઈ, હર્ષદભાઈ, હંસાબેન તથા સ્વ. જયોત્સનાબેનના ભાઈ, ચિત્તલવાળા સ્વ. હરીલાલ ત્રિકમજી મોદીના જમાઈ તા. ૨૦-૧૨-૦૬ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૦૬ શનિવારે બપોરે ૩ થી ૫ કલાકે સર્વોદય હોલ, ડાયમંડ સિનેમાની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૯૨ |
| |
|
| |
અનાવિલ બ્રાહ્મણ
Late Shantaben Chhotubhai Desai
ગામ-વાપી તાલુકા પારડીના રહીશ શાંતાબેન (ઉ.વ. ૭૮) તે સ્વ. છોટુભાઈ બાવાભાઈ દેસાઈના પત્ની, તથા ખંડુભાઈ સ્વ. મણીબેન, સ્વ. ધીરીબેન તથા સ્વ. કમળાબેનના ભાભી, સ્વ. વાસંતી યોગેશ, વર્ષા તથા જયેશના માતા, અમિતકુમાર તથા નીતાના સાસુજી, પલસાણા નિવાસી સ્વ. મોહનભાઈ, સ્વ. નવીનભાઈ સ્વ. મણીબેન, તથા વસુમતિબેન (જશુબેન)ના બહેન, તા. ૧૯-૧૨-૦૬ મંગળવારે દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. ૨૩-૧૨-૦૬ શનિવારે બાલમંદિર હોલ, સ્ટેશન રોડ, વાપી ખાતે બપોરે ૨ થી ૫ દરમ્યાન રાખવામાં આવી હતી. (લૌકિક રિવાજ બંધ છે.) |
| |
|
| |
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
Late Neela Rameshbhai Solanki
સ્વ. ચત્રભુજ ચુનીલાલ સોલંકી, સનખડાવાળાના પુત્ર રમેશભાઈના પત્ની નીલા (ઉ.વ. ૫૭) અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે મહેન્દ્રભાઈ, રાજુભાઈ, મીનાબેન કશ્યપ શાહ તથા મધુબેન જયેન્દ્ર મુછાળાના બાભી, તે જીવણદાસ મથુરદાસ શાહની પુત્રી, તે સ્નેહલ અને હાર્દિકના માતા સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે. કશ્યપ એમ. શાહ બી-૧૪૨, સીતાસદન દેનગરની સામે, બોરસાપાડા, કાંદિવલી (વે.) મુંબઈ-૬૭ |
| |
|
| |
દશા સોરઠિયા વણિક
Late Dhirajben Harjivandas Bhuptani
બગસરા નિવાસી (હાલ મુંબઈ) સ્વ. હરજીવનદાસ નાથાલા ભુપતાણીના પત્ની ધીરજબહેન (ઉ.વ. ૭૩) તે ચંદ્રકાંત, નરેન્દ્ર, હસમુખ, સ્વ. દક્,ાબેન બટુકલાલ માંડવીયા, વર્ષાબેન દિલીપભાઈ પારેખ, દિવ્યાબેન નરેન્દ્રભાઈ સાંગાણી, જ્રયોત્સનાબેન હરેશભાઈ ધોળકીયાના માતા, સ્વ. રતીલાલ નાથાલાલ, સ્વ. વનમાળીભાઈ, હિંમતભાઈ, મુળચંદભાઈના ભાઈના પત્ની, અનંતરાય મોહનલાલ વેકરીયાના બહેન વિશાલ, કુમાર હર્ષ, સુમિત, તુષાર, ભાવના, પલક, શ્રુતિ રાધિકાના દાદી તા. ૧૯-૧૨-૦૬ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ સ્થળ : હાલાઈ લોહાણા મહાજનવાડી, મહાદેવજીના મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી (વે.) મુંબઈ-૬૭ |
| |
|
| |
કચ્છી કડવા પાટીદાર
Late Bharat Abaji Pokar
કચ્છ ગામ જીયાપરના સ્વ. અંબાજી પુંજા અને સ્વ. મુળીબેનના પુત્ર ભરત અબજીપોકાર (ઉ.વ. ૪૬) તા. ૨૦-૧૨-૦૬ને બુધવારે રોજ રામશરણ પામ્યા છે. સુશીલાબેનના પતિ, સ્વ. હંસરાજભાઈ, પ્રેમજીભાઈ પરસોત્તમભાઈ, અનિલભાઈ, નર્મદાબેન કાનજી ભગત, ઉર્મિલાબેન ઈશ્વર રામજીયાણીના ભાઈ, ગામ નવાવાસના હંસરાજ સીવગણ રૂકાણીના જમાઈ, રાહુલ, અમીતના પિતા. પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ને શનિવારના સાંજે ૩.૩૦ થી ૫ રાખવામાં આવી હતી. સ્થળ : શ્રી કચ્છી કડવા પાટીદાર વાડી, રતનનગર, બોરીવલી (પૂર્વ). (ચક્ષુદાન કરેલ છે.) |
| |
|
| |
અનાવિલ બ્રાહ્મણ
Late Bhupendra Chhotubhai Desai
ગામ સુલતાનપુર (હાલ અંધેરી) ભુપેન્દ્રરાય છોટુભાઈ દેસાઈ (ઉ.વ. ૭૫) તે સ્વ. મધુબેનના પતિ, અજયભાઈ, પંકજભાઈના પિતા, બીના તથા પ્રીતિના સસરા, રચના, ધવલ, કિંજલના દાદા મહેન્દ્રભાઈના ભાઈ બુધવાર તા. ૨૦-૧૨-૦૬ના દેવલોક પામ્યા છે. પ્રાર્થના સભા તેમના નિવાસસ્થાન-૩, રમ્યજીવન સોસા., મહાકાલી કેવ્સ રોડ, હોલીસ્પીરીટ હોસ્પિટલની સામે, અંધેરી (પૂર્વ) મુંબઈના શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના રોજ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. |
| |
|
| |
શ્રી ગોડ માળવી બ્રાહ્મણ
Late Kamalaben Vanmali Vanjara
ગામ નારગોળ (જી. વલસાડ) (હાલ કાંદિવલી) સ્વ. વનમાળી મોરાર વણજારાના પત્ની કમળાબેન (ઉ.વ. ૭૮) તા. ૧૬-૧૨-૦૬ને શ્રીજીચરણ પામ્યા છે. જગદીશભાઈ (કેનેડા નિવાસી) આશબેન સુશીલના વણજારા, ગીતાબેન ઠાકોર વણજારા, કલાબેન નિતિનભાઈ પટેલના માતા, પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવાર સાંજે ૫ થી ૭ હાલાઈ લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, શંકર મંદિરના બાજુમાં, કાંદિવલી શ્રવેસ્ટ), મુંબઈ-૬૭ રાખવામાં આવી હતી. |
| |
|
| |
વિશા સોરઠિયા વણિક
Late Taraben Jethalal Shah
કોડીનારવાળા તારાબેન જેઠાલાલ શાહ (૮૫ તે જેઠાલાલ દામોદરના પત્ની તે શશીકાંત, રમેશભાઈ, ચંદ્રકાંત, મનુભાઈ, વિમલેશભાઈ, વિજયાબેન અને સરલાબેનના માતા, તે નારણદાસ, વલ્લભભાઈ તથા મોહનભાઈ મગનલાલના કાકી, કોડીનાર મુકામે અવસાન પામ્યા છે. બેસણું શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ ૫ થી ૭. સ્થળ : વલ્લભદાસ છગનલાલ શાહ, એ-૪૦૩, રીધ્ધી સીધ્ધી, નરવણે સાંસ્કૃતિક હોલની સામે, એમ. જી. રોડ, કાંદિવલી (વે.) મુંબઈ-૬૭ |
| |
|
| |
વૈષ્ણવ વાણિયા
Late Kalpesh (Bablo) Ashokbhai Modi
કલ્પેશ (બાબલો) (ઉ.વ. ૨૩) તે જુનાગઢવાળા સ્વ. રતીલાલ મોહનદાસ મોદી અને સ્વ. શારદાબેનના પૌત્ર. તે સ્વ. જેન્તીલાલના ભત્રીજાનો દીકરો, અશોક અને રૂપાબેનનો દીકરો, તે ગિરીશભાઈ, દેવીયાનીબેન અને બકુલભાઈનો ભત્રીજો, તે હિતેશ, ગૌરવ અને આદિત્યનો ભાઈ તે તા. ૧૬-૧૨-૦૬ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગે પુના રાખવામાં આવ્યું હતું. સ્થળ અશોક રતીલાલ મોદી, જ્ઞાનુબા ચાલ, વાલેકર વાડી, ચીંચોડ ગાંવ, પૂણે-૩૩ |
| |
|
| |
પરજિયા સોની
Late Chandrakantbhai Ramajibhai
ચલાળા નિવાસી (હાલ વિલેપાર્લે) સ્વ. રામજીભાઈ સગાળભાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉ.વ. ૮૦) તે સ્વ. સૂર્યકાંતભાઈ શશીકાન્તભાઈ, સ્વ. કિર્તીકાંતભાઈ, ગં. સ્વ. કાન્તાબેન ચીમનલાલ ઢાકા, હંસાબેન અમૃતલાલ સલ્લા તથા મધુરીબેન કૃષ્ણકાંત જગડાના ભાઈ, તા. ૨૧-૧૨-૦૬ના રોજ અક્ષરનિવાસી થયા છે સાદડી શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ના સોની વાડી સિમ્પોલી બોરીવલી-વેસ્ટ, મુંબઈ-૯૨ રાખવામાં આવી હતી. સમય સવારે ૧૦ થી ૧૧ સ્થળ : ૬૦૪ શિવમ વસંત કોમ્પલેક્સ મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૯ |
| |
|
| |
હિન્દુ મેઘવાળ
Late Ranjanben Arjun Rathod
રતનબહેન અર્જુન રાઠોડ (ઉ.વ. ૬૬) ૧૨ ડિસેમ્બરે શ્રીરામશરણ પામ્યા છે તે નાનજીભાઈ શિવરામભાઈ, રવીન્દ્રભાઈ દેવલબહેન, મણિબહેન, કેસરબહેન, ડાહીબહેનના બહેન, બોરિયાના ભાણેજ લક્ષ્મી, દીના અને પુષ્પાનાં નણંદ. તેમનું બારમું ૨૪ ડિસેમ્બરે રવિવારે સાંજે ૬ વાગે, રાઠોડ વાડી, જવાહરનગર, પાઈપલાઈન ખાર (પૂ.) રાખવામાં આવ્યું હતું. |
| |
|
| |
ઝાલાવાડ સત્તર તાલુકા
ઔદીચ્ય બ્રાહ્મણ
Late Padmaben Ichhashankar Dave
વઢવાણ સિટી નિવાસી હાલ બોરીવલી (પ.) મહેશભાઈ ઈચ્છાશંકર દવેના માતૃશ્રી ગં. સ્વ. પદમાબેન ઈચ્છાશંકર દવે (ઉ.વ. ૭૬) અમદાવાદ મુકામે તા. ૧૯-૧૨-૦૬ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. જેઓ કિશોર, અશોક, અતુલ અને વર્ષાના માતુશ્રી થાય. |
| |
|
| |
બાલાસિનોર દશાનિમા વણિક
Late Dilip Mohanlal Sheth
ચિ. દિલીપ (ઉ.વ. ૬૫) તે સ્વ. મોહનલાલ છોટાલાલ શેઠ (અત્તરવાલા) અને ગં. સ્વ. કલાબેન મોહનલાલ શેઠના પુત્ર તથા પ્રિતિનાં પિતા-રશ્મિ-કૌશિક તથા મિના, ઈલા, શંકુતલાના મોટાભાઈ તા. ૧૮-૧૨-૦૬ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારે સાંજે ૫ થી ૭ વાગ્યે રાજસ્થાન જૈન સંઘ, જાંબલી ગલી, ગોરધનબાઘ બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મધ્યે રાખવામાં આવી હતી. લૌકિક તથા બારમાં તેરમાંની પ્રથા બંધ છે. |
| |
|
| |
મિસ્ત્રી
Late Dhirubhai Bhikhubhai Mistry
બિલીમોરા નિવાસી સ્વ. ધીરૂભાઈ ભિખુભાઈ મિસ્ત્રી (ઉ.વ. ૭૮) તા. ૧૬-૧૨-૦૬ને શનિવારે દેવલકો પામ્યા છે તે ચંપાબેનના પતિ. તે કિશનભાઈ, ચેતનભાઈ, ગૌતમભાઈ અને હેમાબેનના પિતા. તેમની પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારે ૩ થી ૫ કલાકે બિલીમોરા સમાજ હોલમાં રાખવામાં આવી હતી. |
| |
|
| |
જનોડ એકડા વીસા ખડાયતા (મુંબઈ)
Late Natwarlal Somalal Shah
નાલાસોપારા નિવાસી નટવરલાલ સોમાલાલ શાહ (ઉ.વ. ૮૮) ગુરૂવાર તા. ૧૪-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નરેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા ગીતાબેન ગિરીશકુમાર શાહના પિતાશ્રી, તે ગં. સ્વ. રસીલાબેન તથા અલકાબેનના સસરા, તે સ્વ. બુધ્ધિભાઈ, ગિરીશભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, ચેતનભાઈ તથા ધીરેનભાઈના કાકા તે બિપીનભાઈ તથા ધનસુખભાઈના મામા તે મયુરીબેન, ફાલ્ગુન, જય, કશિશ, સારીકા મિતલ તથા સ્મૃતિના દાદા. તેમનું નવમાનું બેસણું રવિવાર તા. ૨૪-૧૨-૦૬ના રોજ બપોરે ૩ થી ૫ રાખવામાં આવેલ હતું. સ્થળ : જિલ્લા પરિષદ ગુજરાતી સ્કુલ, લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ, સોપારા ગામ, નાલાસોપારા (પ.) પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે બપોરે ૨.૩૦ વાગ્યે રાખવામાં આવ્યું હતું. સ્થળ : રાજેશ નટવરલાલ શાહ, શામજીભાઈ ધોબીની ચાલ, નિર્મલ રોડ, નાલાસોપારા (પ.) |
| |
|
| |
અનાવિલ બ્રાહ્મણ
Late Ruxmaniben Ranchhoji Desai
ગામ ટુકવાડા તા. પારડીના રહીશ ગં. સ્વ. રૂક્ષ્મણીબેન ઉ.વ. ૭૫ તે સ્વ. રણછોડજી ખંડુભાઈ દેસાઈનાં પત્ની, મોંઘીબેન તથા રોહિત (કિકા)નાં માતા, બિપિનચંદ્ર તથા સુમિત્રાનાં સાસુજી ડુંગરી નિવાસી સ્વ. ફકિરભાઈ દયાળજી દેસાઈનાં પુત્રી, હેમાંશુ તથા હિતેશના આજીબા, તા. ૨૦-૧૨-૦૬ને બુધવારે દેવલોક પામ્યાં છે. શનિવારે ૨ થી ૫ દરમ્યાન અનાવિલ વાડી, ઉદવાડા આર. એશ. મુકામે રાખેલ છે. લૌ. રિવાજ બંધ છે. |
| |
|
| |
દશા સોરઠિયા વણિક
Late Vijyaben Bhimjibhai Choksi
જેતપુર નિવાસી હાલ નાગપુર ગં.સ્વ. વિજયાબેન ભીમજીભાઈ ચોક્સી પારેખ તે નંદલાલભાઈ, સ્વ. તારાચંદભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈ, પ્રમોદભાઈ, ચંદ્રકાંતભાઈ, જગતભાઈ, સૌ. સરલાબેન સુરેશચંદ્ર સાંગાણી સ્વ. વાસંતિ કિરીટભાઈ ગગલાણીના માતા ઉ.વ. ૯૪ બુધવાર તા. ૨૦-૧૨-૦૬ના રોજ નાગપુર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સાદડીની પ્રથા બંધ છે. સ્થળ : જીતેન લક્ષ્મીકાંત પારેખસ, પ્રભા, ૭૬ વોર્ડન રોડ, મુંબઈ-૨૬ |
| |
|
| |
કચ્છ વાગડ લેવા પાટીદાર
Late Pancha Jetha Van
ગામ વૌઘના જેઠા ગોવિંદ વાણના સુપુત્ર પાંચા જેઠા વાણ (ઉ.વ.૯૫) તા. ૧૯-૧૨-૦૬ના રોજ ભિવંડીમાં રામશરણ થયેલ છે. તેઓ નવલબેનના પતિ, તેઓ સ્વ. દામજી તથા ભચુના પિતાશ્રી, તેઓ ગામ જુના કટારીયાના રાવરીયા ગાંગા અંબાવીના જમાઈ, તેઓ કેશવજી, જખી, સખી, રખીનાસસરા, સુરેશ, રમેશ, જયશ્રી, વિજયના દાદા. તેમની પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારના. સ્થળ : કરશન લઘુ નિસર હોલ, દાદર (વે.) સમય બપોરે ૨ થી ૩ કલાકે. |
| |
|
| |
કચ્છી ભાનુશાલી
Late Parvatibai Mikubhai Mange
ગં. સ્વ. માતાજી પાર્વતીબાઈ મીકુભાઈ મંગે ઉ.વ. ૯૫ ગામ વિંઝાણવાળા ડોંબિવલી મધ્યે તા. ૨૦-૧૨-૦૬ના રામશરણ પામ્યા છે. તેમની પ્રાર્થના તેમના પુત્રો સ્વ. લખમીદાસ તથા બુધિયાભાઈ ભત્રીજા સ્વ. હીરજીભાઈ, સ્વ. રવજીભાઈ તથા સ્વ. વિશ્રામભાઈ દામજી તેરા, પૌત્રો લાલજી, તથા દયારામ, જમાઈ ખીમજી લધારામ ગજરા સાંધાણ, માવિત્રપક્ષે સ્વ. મેઘજી દેયાત ભદ્રા બાંડીયાવાલા તથા સમસ્ત મંગે પરિવાર તરફથી ભાનુશાલી વાડી, નાંદિવલી રોડ, ડોંબિવલી (પૂર્વ) સમય ૫ થી ૭ |
| |
|
| |
કચ્છી વાગડ લોહાણા
Late Jayantilal Parsottam Popat
ગામ વિજયાસરના હાલે (સ્વ. પરસોત્તમ વેલજી પોપટના જ્રયેષ્ઠ પુત્ર જયંતીલાલ ઉ. ૬૫ તે સ્વ. જશોદાબેન તે હંસાબેનના પતી તે ધીરજલાલ, અશોકભાઈ, ભરતભાઈ, રમાબેન રમેશકુમાર રામાણી તે વનીતા હીરાલાલ રૂપારેલના મોટાભાઈ તે પ્રકાશ, રાજેશ, સ્વ. જયેશ, તુષારના પિતાશ્રી તે સ્વ. ધનજી મોતીચંદ રામાણી ગામ ખારોઈ તે સ્વ. ચીનાભાઈ વાલજી બારૂઆ (ખોંભડીવાળા)ના જમાઈ તે તા. ૨૦-૧૨-૦૬ના બુધવારે શ્રીજીધામ ગયેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬. પ્રાર્થના સ્થળ : ભાનુશાલી વાડી ૧લે માળે, તિલક રોડ, ઘાટકોપર (ઈ.), મુંબઈ-૭૭. રહેઠાણ : ૨ ઈ ૩૦૧ યુનીટી એપાર્ટમેન્ટ, દામોદર પાર્ક, ઘાટકોપર (વે.) (લૌ.વ્ય. બંધ છે.) |
| |
|
| |
કચ્છી લોહાણા
Late Kamalaben Jethalal
કચ્છ ગામ નલીયાના સ્વ. ઠા. માવજી દેવચંદના પુત્ર સ્વ. જેઠાલાલના પત્ની જયશ્રી ઉર્ફે કમળાબેન ઉ.વ. ૬૪ તા. ૧૯-૧૨-૦૬ના નાશિક મધ્યે રામશરણ પામેલા છે તે સ્વ. લક્ષ્મીદાસ ઉમરશી સોમૈયાની નાની પુત્રી. સ્વ. દામોદર, કુંવરજી, સ્વ. કેશવજી મથુરદાસ, રણછોડદાસ, સૌ. પુષ્પાબેન જીવણદાસ સચદેના ભાભી, નીતીન, સૌ. જાગૃતી શિરીષભાઈ ખાંટના માતા, દેવલ, હેતલના દાદીમા, માધાના સાસુ સ્વ. ખીમજીભાઈ, મુલજીભાઈ, સૌ. બબીબાઈ રતનશી ચત્રસોતાના બહેન બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રા. ફ્લોર આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) મધ્યે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું. |
| |
|
| |
ચોરવાડ ગિરિનારાયણ બ્રાહ્મણ
Late Prafulchandra Anantray (Bapubhai) Pandya
પ્રફુલ્લચંદ્ર (ઉ.વ. ૭૬) તે સ્વ. અનંતરાય (બાપુભાઈ) હરજીવન પંડયાના પુત્ર, સ્વ. ચીમનભાઈ, સ્વ. સુમતિબેન, સ્વ. કુંદરનબેન, સ્વ. અરવિંદભાઈ, ભાસ્કર, જગદીશ, કશ્યપ તથા હર્ષદા ભરતભાઈ ભટ્ટના ભાઈ ઉર્મિલાબેન ચીમનલાલ પંડયાના દિયર, સંવત ૨૦૬૩ માગશર વદ ૩૦ તા. ૨૦-૧૨-૦૬ને બુધવારના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. સ્થળ : શ્રી શરદ ચીમનલાલ પંડયા સી-૧૯, ગોવિંદ દળવી નગર, સી.પી. રોડ, કાંદિવલી (વે.) |
| |
|
| |
જૈન
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વે. મૂ. જૈન
Late Shardaben Dalichand Mashkariya
સુદામડા નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. દલીચંદભાઈ નાનચંદ મશકારીયાના પત્ની શારદાબેન (ઉ.વ. ૭૪) તા. ૧૮-૧૨-૦૬ને અરિહંતશરણ થયા છે. તે ભરત, ઉપેન, જીજ્ઞોશ, સ્વ. ચંદ્રિકા દિનેશકુમાર શાહ તથા પુનીતા મયુરકુમાર શાહના માતા દક્ષાના સાસુ પિયર પક્ષે લીંબડી નિવાસી (હાલ અંધેરી) શાંતિલાલ પોપટલાલ પારેખના પુત્રી તે અશોકભાઈ, મંજુલાબેન કેશવલાલ કોઠારી, નીરૂબેન નવીનચંદ્ર શાહના બહેન પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. સ્થળ : દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઈ.) સરનામુ : સી-૨ એમ-૩૩, મહાવીરનગર, શંકર લેન, કાંદિવલી (વે.) |
| |
|
| |
સત્તાવીશ દશા પોરવાડ જૈન
Late Vrajlal Shivlal Shah
જોટાણા નિવાસી હાલ મુંબઈ શાહ વૃજલાલ શિવલાલ ઉ.વ. ૭૧ તા. ૨૦-૧૨-૦૬ના અરિહંતશરણ પામેલ છે તે કપીલાબેનના પતિ, સ્વ. સરસ્વતીબેન કાંતિલાલ, કેશવલાલ, રમણભાઈ, મનુભાઈ તથા નિર્મળાબેન, જશોદાબેનના ભાઈ, અતુલ, જીગ્નેશના પિતાશ્રી, સંગીતાબેનના સસરા, નિરવ અને દીશીના દાદા, ડાહ્યાભાઈ લલ્લુભાઈ વાવોલવાળાના જમાઈ. બન્ને પક્ષનું આશ્વાસન સાથે રાખેલ છે. શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ના રોજ સવારે ૯થી ૧૧ કલાકે સ્થળ : શ્રી સત્તાવીશ દશા પોરવાડ સોશ્યલ ગ્રુપ ટ્રસ્ટ વાડી, ખીરાનગર, એસ.વી. રડો, સાંતાક્રુઝ (પ.) (ચક્ષુદાન કરેલ છે.) |
| |
|
| |
સોરઠ વિશા શ્રીમાળી જૈન
Late Ratilal Devaji Maheta
મોટી પાનેલી નિવાસી (હાલ ઘાટકોપર) રતીલાલ દેવજી મહેતા(ઉ.વ. ૭૬) તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ સંજયના પિતાશ્રી માયાબહેનના સસરા, તથા સ્વ. ચીમનભાઈ, ચંદુભાઈ, મનુભાઈ, લલિતભાઈ, સ્વ. મંજુલાબેન કાન્તીલાલ પારેખ, સ્વ. પ્રફુલાબહેન, જગદીશભાઈ વોરાના ભાઈ, સ્વસુર પક્ષે સ્વ. મોહનલાલ રામજી વસા (કલકત્તા)ના જમાઈ તા. ૨૦-૧૨-૦૬ બુધવારે અરિહંતશરણ થયા છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના સવારે ૯.૩૦ થી ૧૧ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. સ્થળ : મહારાજા અગ્રેસન સેવા સંસ્થાન, અગ્રેસર ભવન, ૯૦ ફીટ રોડ, ત્રીજા માળે, ગોરાડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ, મુંબઈ-૭૭, નિવાસ સ્થાન : ઘાટકોપર, ઈસ્ટ, મુંબઈ-૭૭ |
| |
|
| |
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Babulal Shantilal Shah
પાલીતાણા (વલસાડ) નિવાસી હાલ ભાયંદર શાંતિલાલ ભગવાનદાસ શાહના પુત્ર બાબુલાલ (ઉ.વ. ૬૭) તે ઉષાબેનનાપતિ, પારસ તથા તૃપ્તિ ભાવેશકુમાર શાહ, જીજ્ઞા રાકેશકુમાર શાહના પિતા, મહેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, ઈન્દુબેન, કુસુમબેન, મંજુબેનના ભાઈ તથા શ્વસુર પક્ષે રતિલાલ દિપચંદ શાહ જસપરાવાળાના જમાઈ રવિવાર તા. ૧૭-૧૨-૦૬ના કરતા અરિહંતશરણ થયા છે. બહેનોની પૂજાતા. ૨૩-૧૨-૦૬ને શનિવારે સવારે ૧૦થી ૧૨ કલાકે બાવન જીનાલય દેરાસરમાં રાખવામાં આવી હતી. નિવાસ સ્થાન : ૨૦૧, પશુપતિનાથ, સુદામાનગર, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.) મુંબઈ |
| |
|
| |
સોરઠ વિશા શ્રીમાળી જૈન
Late Chandresh Jayantilal Maheta
ભોલગામડા નિવાસી (હાલ નાલાસોપારા) સ્વ. ઉર્મીલાબેન જયંતીલાલ લીલાધર મહેતાના પુત્ર ચંદ્રેશ (ઉ.વ. ૩૦) તા. ૧૮-૧૨-૦૬ના અરિહંતશરણ થયેલ છે. શૈલેષ તથા ભાવિકા હરેશ વારૈયાના ભાઈ માંગરોળ નિવાસી હાલ બોરીવલી મહેન્દ્રભાઈ ચુનીલાલ બાબુના ભાણેજ કમળાબેન, સાવડીયા, જસવંતીબેન મહેતા, શાંતાબેન સંઘવી, હસુમતીબેન ધ્રુવ તથા ભાનુમતીબેન વોરાના ભત્રીજા બન્ને પક્ષની સાદડી શુક્રવાર ૨૨-૧૨-૦૬ના રોજ બપોરે ૩થી ૫ રાખેલ છે. સરનામુ : ૨૧-૫ આત્મવલ્લભ સોસાયટી, આચોલે રોડ, નાલાસોપારા (પૂર્વ) મુકામે રાખવામાં આળી હતી. |
| |
|
| |
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
Late Sumatibhai Narottamdas Talsaniya
લીંબડી નિવાસી હાલ કાંદિવલી સુમતીભાઈ તલસાણીયા (ઉ. ૭૭) તે ગં.સ્વ. કંચનબેન નરોત્તમદાસ તલસાણીયાના પુત્ર તે પુષ્પાબેનના પતિ, હર્ષાબેન મુકેશભાઈ વોરાના પિતા, જયંતીભાઈ, વિમળાબેન, મંજુલાબેન, રસીલાબેનના મોટાભાઈ, સ્વ. રતીભાઈ, સ્વ. રજનીભાઈ, ભરતભાઈ શેઠ, નારંગીબેન, સ્વ. કમળાબેન, સ્વ. શારદાબેન, મંજુલાબેનના બનેવી, વીધી, હેમલ તથા મૌલિક વોરાના નાના. તા. ૧૯-૧૨-૦૬ને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારે બપોરે ૩ થી ૫ વચ્ચે રાખી છે. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ : ઠઠ્ઠાઈ બાટિયા હોલ નં. ૫, શંકર ગલીના કોર્નર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. રહેઠાણ : એ-૭, વિનય બિલ્ડિંગ, દેના બેંકની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭ |
| |
|
| |
કચ્છી ગુર્જર જૈન
Late Maneklalbhai Jasraj Vora
ગામ મુંદ્રાના ચંપાબેન જસરાજ વોરાના સુપુત્ર માણેકલાલભાઈ (ઉ. ૬૯), વિમળાબેનના પતિ, સ્વ. નાનચંદ મેઘજી ગાંધી (વાંકી)ના જમાઈ દલસુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, મોહનભાઈ તથા કાન્તાબેન શાંતિલાલ શાહના ભાઈ, ઈલેશ, દિપીકા ભરત સંઘવીના પિતા, દિવ્યાબેનના સસરા તા. ૨૦-૧૨-૦૬ના નવસારી મુકામે અરિહંતશરણ થયેલ છે. તેમની પ્રાર્થના તા. ૨૨-૧૨-૦૬ના શુક્રવારે નવસારીમાં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. |
| |
|
| |
માંગરોળ દશા શ્રીમાળી જૈન
Late Himmatlal Varjivandas Shah
માંગરોળ નિવાસી હાલ અંધેરી મુંબઈ શાહ હિંમતલાલ વરજીવનદાસ (ઉ.વ. ૮૩) તે તા. ૨૦-૧૨-૦૬ને બુધવારે અરિંહતશરણ થયેલ છે. તેઓ સ્વ. લલીતાબેનના પતિ ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ મોતીવાલાના જમાઈ, દિલીપભાઈ, ભરતભાઈના સસરાજી, ડો. ધીરૂભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ. ઉમેશાઈ, રસિકાબેન, નલીનીબેન, દિવ્યાબેનના મોટાભાઈ ડો. પ્રવિણાબેન, વિણાબેન, પૂર્ણિમાબેનના જેઠ તેમજ મિહીર, રીમા ઉષ્માના દાદાજી. તેઓશ્રીની પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે સાંજે ૫થી ૭ રાખવામાં આવી હતી. સ્થળ : ચટવાણી બાગ (હોલ), ગોખલે રોડ, વિલેપાર્લે (ઈસ્ટ), (સ્ટેશનથી નજીક) |
| |
|
| |
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Hiraben Mansukhlal Dhami
રંછાળાવાળા સ્વ. બાવચંદ માણેકચંદના સુપુત્રી તે સ્વ. શાહ ત્રિભોવનદાસ માણેકચંદના ભત્રીજી તેમજ સ્વ. હિરાભાઈ, કાંતીભાઈ, મહીપતભાઈ, વિનુભાઈ સ્વ. પ્રવિણભાઈ તેમજ સ્વ. સવિતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. ચદ્રાબેન તથા જયાબેનના બેન હિરાબેન મનસુખલાલ ધામી ઉ.વ. ૭૮ પાલીતાણા મુકામે તા. ૧૯-૧૨-૦૬ના મંગળવારે અરિહંતશરણ થયા છે. સાદડી તથા લૌકિક વ્ય. બંધ છે. સરનામુ : હીરાલાલ ત્રિભોવનદાસ શાહ ૬, કેશવ પેલેસ, દેવીશા રોડ, પાલઘર |
| |
|
| |
સુરત વિશા ઓશવાર મૂ.પૂ. જૈન
Late Navinbhai Shantichand Zaveri
સ્વ. શાંતિચંદ અમરચંદ ઝવેરી તથા સ્વ. કોકીલાબેનના સુપુત્ર ચિ. નવિનભાઈ ઉ.વ. ૬૮ તા. ૨૦-૧૨-૦૬ના રોજ દેવગત થયા છે. તે બીનાબહેનના પતિ. સ્વ. શાંતિચંદ પ્રેમચંદના જમાઈ બીનલ, જીગરના પિતાશ્રી મહેન્દ્રભાઈ, રશ્મિબેન રમેશભાઈ સપનાબહેન મયુરભા | |